Pages

Search This Website

Thursday, April 13, 2023

નાનુભાઈ એજયુકેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સ્કોલરશીપ

 નાનુભાઈ એજયુકેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સ્કોલરશીપ 

નાનુભાઈ એજયુકેશનલ ફાઉન્ડેશન ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ  બારડોલી ગુજરાતના તાપી, ડાંગ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાની *વિદ્યાર્થીનીઓને*(girls)  પોતાની પસંદગીની કોલેજમાં અભ્યાસ માટે *સંસ્થાના નિયમોને* આધીન સ્કોલરશીપ આપે છે. સંસ્થા *કોલેજ ખર્ચ ના 90% અથવા મહત્તમ વર્ષના 30000 સુધી( પૈકી જે ઓછું હોય તે)* સ્કોલરશીપ કોઈપણ જાતિ કે ધર્મ ના ભેદભાવ વગર આપે છે. આ સ્કોલરશીપ માટે *માર્ચ 2023 માં  ધોરણ 12 ની પરીક્ષા આપનાર  કોઈપણ વિદ્યાર્થીની ફોર્મ ભરી શકે છે.* આ સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. 

આ સાથે ફોર્મ મોકલવવામાં આવેલ છે જે આપ આપની મિત્ર, શાળા કે ધોરણ 12 ની કોઈપણ વિદ્યાર્થીની સુધી મોકલાવશો. વધુ જાણકારી માટે આપ ઓફિસ સમય 11 થી 4 માં મોબ નંબર   9327319430  સંપર્ક કરી શકો છો.


આ સિવાય રાજસ્થાન માં ઉદેપુર  ડુંગરપુર, રાજસમંત, જોધપુર એમ 4 જિલ્લાઓ તેમજ યુ પી માં વારાણસી માં અમારી સંસ્થા કાર્ય કરે છે.

અગત્યની લીંક

અરજી ફોર્મ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment