Pages

Search This Website

Saturday, July 17, 2021

ગુણોત્સવ 2.0 અંતર્ગત તમારી શાળાનો ગ્રેડ કેવી રીતે સુધારશો ?

 ગુણોત્સવ 2.0 અંતર્ગત તમારી શાળાનો ગ્રેડ કેવી રીતે સુધારશો ?

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુણોત્સવનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ. કેટલીક શાળાઓ માં તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવતી હોવા છતાં શાળાનું પરિણામ ધાર્યા કરતા ઓછો આવેલ છે તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા શાળાઓનો ગુણોત્સવનું પરિણામ કેવી રીતે સુધારવુ અને શાળાઓનો ગ્રેડ કેવી રીતે ઊંચો લાવવો તે માટે વિગતવાર એક ફાઇલ બનાવવામાં આવેલી છે આ ફાઇલ ના આધારે દરેક મુદ્દા માં તમે કેવી રીતે સુધારો કરી અને તમારી શાળાનો ગ્રેડ ઊંચો લાવો તે માટેની સંપૂર્ણ સમજ આપવામાં આવેલી છે આ ફાઇલ નો એકવાર અભ્યાસ કર્યા બાદ તમે દરેક મુદ્દાને અનુસરીને તમારી શાળાનો ગ્રેડ ખૂબ જ સુધારી શકો છો.

આગામી 100 દિવસમાં તમારી શાળાના ગ્રેડમાં ઓછામાં ઓછો 10 % નો સુધારો કેવી રીતે કરશો ?

1. અધ્યયન અને અધ્યાપન (54 %)

  • એકમ કસોટી ( 12 %)
  • સ્ત્રાન્ત કસોટી 1 અને 2 ( 12 %)
  • અધ્યયન માટે અસરકરાક વાતાવરણ ( 15 %)
  • અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ( 15 %)
એકમ કસોટી ( 12 % )
  1. ભૂલનો નિર્દેશ કરવો.
  2. અધ્યયન નિષ્પતિ મુજબ સૂચનો લખવા.
  3. ઉપચારાત્મક કાર્ય કરવું.
  4. વાલીઓને સહી લેવી.
સ્ત્રાન્ત કસોટી 1 અને 2 ( 12 % )
  1. ઉત્તરવહીની ચકાસણી  અન્ય શાળામાં
  2. ઉત્તરવહીમાં વાલીની સહી લેવી
  3. ઓનલાઇન કરેલ માસ ની પ્રિન્ટ પરિણામ પત્રક માં રાખવી
અધ્યયન માટે અસરકારક વાતાવરણ
  1. વિદ્યાર્થીની યોગ્ય બેઠક વ્યવસ્થા
  2. વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવાની તક અને તમામને જોડવા
  3. ચશ્મા વિદ્યાર્થીઓને બિરદાવવા પ્રોત્સાહન આપવું અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવો
  4. શિક્ષક અને વિદ્યાર્થી બંને તરફથી વર્ગમાં ચર્ચા
  5. વિદ્યાર્થીઓના પ્રશ્નોને ચર્ચામાં સમાવવા
  6. વિદ્યાર્થીઓ પરસ્પર ચર્ચા કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ( 15 %)
  1. અધ્યયન નિષ્પત્તિ મુજબ દૈનિક નોંધપોથી નિભાવવી.
  2. અધ્યયન નિષ્પત્તિ મુજબ અધ્યાપન કાર્ય કરવું.
  3. વર્ગમાં ટી.એલ.એમ અને લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરવો.
  4. રચનાત્મક પત્રક a નિયમિત રીતે નિભાવવું.
  5. વર્ગખંડની પૂર્વ તૈયારી કરવી.
  6. આચાર્ય દ્વારા લોગબુક નિભાવવી.
  7. તાસ ના અંતે શીખેલા મુદ્દાઓનું આકલન કરવું.

2. શાળા ( 26 %)


હાજરી ( 10 %)
  1. છેલ્લા બે મહિનાની જિલ્લાની હાજરીને અનુસંધાને શાળા ની હાજરી નું મૂલ્યાંકન થશે.
  2. શાળાની સરેરાશ હાજરી જિલ્લાની સરેરાશ ૮થી ૧૦ ટકા વધારે હશે તો શાળાને પૂરેપૂરા ગુણ મળશે.
  3. શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરીથી પાંચ ટકા કરતાં ઓછી હશે તો શાળાને 0 ગુણ મળશે.
શાળા સંચાલન ( 10 %)
  1. સ્કુલ બેઝ ઓનલાઇન એસેસમેન્ટ તૈયાર કરવું.
  2. શાળા વિકાસ યોજના તૈયાર કરવી અને તેનું અનુકાર્ય કરવું.
  3. એસએસસી ની બેઠકો નિયમિત યોજવી. ઠરાવ બુક, એજન્ડા યોગ્ય રીતે નિભાવવા.
સલામતી ( 6 % )
  1. નકશા સાથે શાળા સલામતી પ્લાન કમ્પાઉન્ડ વોલ, શાળાના ઓરડા, પાણીની ટાંકી, પ્રાથમિક સારવાર પેટી, સીસીટીવી કેમેરા, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, ફાયર સેફટી બોટલ, આપત્તિ અને વ્યવસ્થાપન વિશે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતી, વિશેષ રોગવાળા વિદ્યાર્થીઓની માહિતી
3. સહ શૈક્ષણિક પ્રવૃત્તિ ( 2 %)
  1. સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા બધાને સમાન તક
  2. કુમાર અને કન્યા ની સપ્રમાણ ભાગીદારી
  3. વિદ્યાર્થીઓ દ્વારા વાજિંત્રોનો ઉપયોગ
  4. વિવિધ પ્રવૃતિઓ ઘડિયા સમાચાર પ્રશ્નોત્તરી વગેરે
  5. પ્રાર્થનાની પસંદગી અને રજૂઆતમાં વિવિધતા
યોગ વ્યાયામ અને રમત-ગમત (2%)
  1. તમામ વિદ્યાર્થીઓને યોગિક ક્રિયા માં ભાગીદારી
  2. રમતોત્સવ ખેલ મહાકુંભમાં ભાગીદારી
  3. શાળામાં સમૂહ કવાયત નિયમિતતા
  4. તમામ ધોરણમાં કુમાર અને કન્યાઓને રમતમાં સમાન તક
વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી ( 4 %)
  1. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ ભાગીદારી
  2. પર્યાવરણ સંવર્ધન પ્રવૃત્તિ ઇકો ક્લબ,કિચન ગાર્ડન,વૃક્ષારોપણ, ઔષધ ભાગ વગેરેમાં ભાગીદારી
  3. 10 કે તેથી વધુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં ભાગીદારી
અગત્યની લિંક

સંપૂર્ણ માહિતી માટે આ ફાઇલ ડાઉનલોડ કરો.


ગુણોત્સવ 2.0 અંતર્ગત તમારી શાળાનો ગ્રેડ કેવી રીતે સુધારશો ?

ગુણોત્સવ 2.0ના પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ

GSQAC GANDHINAGAR ગુણોત્સવ 2.0 DIET JUNAGADH . સ્કૂલ હેન્ડ હોલ્ડિંગ તાલીમ સંકલન એસ.આઇ. ટીમ જુનાગઢ માર્ગદર્શન ડાયેટ જુનાગઢ અગામી 100 દિવસમાં આપણાં પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ


 
ગુણોત્સવ 2.0 ( 100 % ) J અધ્યયન અને અધ્યાપન 54 % શાળા 26 % સહ શૈક્ષણિક પ્રવૃતિ 12 % સંસાધનનો ઉપયોગ 8 % 1. અધ્યયન અને અધ્યાપન ( 54 % ) J એકમ કસોટી ( 12 % ) સત્રાંત કસોટી 1 અને 2 ( 12 % ) અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ( 15 % )



1. એકમ કસોટી ( 12 % ) ભૂલનો નિર્દેશ કરવો ... અ.નિ. મુજબ સૂચનો લખવા .. ઉપચારાત્મક કાર્ય કરાવવું .... વાલીઓની સહી લેવી .. 2. સત્રાંત કસોટી 1 અને 2 ( 12 % ) ઉતરવહી ચકાસણી અન્ય શાળામાં ... ઉતરવહીમાં વાલીની સહી લેવી .. ઓનલાઇન કરેલ માર્કસની પ્રીન્ટ પરિણામ પત્રકમાં રખવી ..

3. અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) વિદ્યાર્થીની યોગ્ય બેઠક વ્યવસ્થા .. વિદ્યાર્થીને પ્રવૃતિ કરવાની તક તથા તમામને જોડવા .. તાસમાં વિદ્યાર્થીઓ ને બિરદાવવા- પ્રોત્સાહન આપવું અને સૌહર્દપૂર્ણ વ્યવહાર કરવો ... …… . 3. અધ્યયન માટે અસરકારક વાતાવરણ ( 15 % ) વિદ્યાર્થી અને શિક્ષક બન્ને તરફથી વર્ગમાં ચર્ચા . વિદ્યાર્થીઓનાં પ્રશ્નો ને ચર્ચામાં સમાવવા .. વિદ્યાર્થીઓ પરસ્પર ચર્ચા કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું ..


 
4. અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા ( 15 % ) અ.નિ.મુજબ દૈનિક નોંધપોથી નિભાવવી .. અ.નિ. મુજબ અધ્યાપન કાર્ય કરવું . વર્ગમાં TLM અને LM નો ઉપયોગ રચનાત્મક પત્રક નિયમિત રીતે નિભાવવું .. 4. અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા ( 15 % ) વર્ગખંડની પુર્વ તૈયારી કરવી . આચાર્ય દ્વારા લોગ બૂક નિભાવવી ... તાસનાં અંતે શીખેલા મુદ્દાઓનું આકલન કરવું ...



2. શાળા 26 % ! હાજરી ( 10 % ) શાળા સંચાલન ( 10 % ) સલામતી ( 6 % ) 1. હાજરી ( 10 % ) છેલ્લા 2 માસ ની જિલ્લાની સરેરાસ હાજરીનાં સંદર્ભે શાળાની હાજરીનું ગુણાંકન થાય છે . શાળાની સરેરાસ હાજરી જિલ્લાની સરેરાસ હાજરીથી 10 % વધુ તો પૂરા ગુણ શાળાની સરેરાસ હાજરી જિલ્લાની સરેરાસ હાજરીથી 5 % થી ઓછા તો 1 ગુણ

શાળા સંચાલન ( 10 % ) સ્કૂલ બેઇજ લાઇન એસેસમેન્ટ તૈયાર કરવું .. શાળા વિકાસ યોજના તૈયાર કરવી તથા તેનું અનુકાર્ય કરવું .. SMC ની બેઠકો નિયમિત યોજવી , એજંડા બૂક , ઠરાવબૂક , મિનિટ્સ બૂક યોગ્ય રીતે નિભાવવી .. સલામતી ( 6 % ) નકશા સાથે શાળા સલામતી પ્લાન , કંપાઉન્ડ વોલ , શાળાનાં ઓરડા , પાણીની ટાંકી , પ્રાથમિક સારવાર પેટી , સી.સી. ટી.વી. કેમેરા , ટ્રાન્સ્પોર્ટેશન , CWSN સુવિધા , ફાયર સેફ્ટી બોટલ , આપત્તિ વ્યવસ્થાપન અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતિ , વિષેશ રોગ વાળા વિદ્યાર્થીઓની માહિતિ … .


 
૩. સહ શૈક્ષણિક પ્રવૃતિ 12 % J પ્રાર્થના સભા ( 2 % ) યોગ અને વ્યાયામ ( 2 % ) વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 4 % ) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 4 % ) પ્રાર્થના સભા ( 2 % ) સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા , બધાને સમાન તક .. કુમાર અને કન્યાની સપ્રમાણ ભાગીદારી ... વિદ્યાર્થીઓ દ્વારા વાજીંત્રોનો ઉપયોગ . વિવિધ પ્રવૃત્તિઓ ઘડિયા , સમાચાર , પ્રશ્નોત્તરી વગેરે ... પ્રાર્થનાની પસંદગી અને રજુઆત્માં વિવિધતા .

યોગ અને વ્યાયામ અને રમત ગમત ( 2 % ) તમામ વિદ્યાર્થીઓની યોગિક ક્રિયાઓમાં ભાગીદારી રમતોત્સવા ખેલ મહાકુંભમાં વિવિધ સ્તરે ભાગીદારી શાળામાં સમુહ કવાયતની નિયમિતતા તમામ ધોરણનાં કુમાર અને કન્યાઓને દરેક રમતોમાં સમાન તક અને ભાગીદારી .... વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 44 ) ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ ભાગીદારી પર્યાવરણ સંવર્ધન પ્રવૃતિ- વૃક્ષારોપણ , ઇકો ક્લબ , કીચન ગાર્ડન , ઔષધ બાગ વગેરે ... 10 કે તેથી વધુ સાંસ્કૃતિક પ્રવૃતિ - રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ..



વિષેશ પ્રવૃતિમાં ભાગીદારી ( 4 % ) 10 કે તેથી વધુ શૈક્ષણિક મૂલાકાત અને અનુકાર્ય શાળામાં મુલ્યલક્ષી પ્રવૃતિઓ આજનું ગુલાબ , આજનો દિપક , રામહાટ , ખોયા - પાયા , અક્ષયપાત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 4 % ) NMMS પરીક્ષામાં ધોરણ – 8 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. NMMS પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓ મેરિટમાં આવે તે માટે તૈયારી કરાવવી ..

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ( 46 ) PSE પરીક્ષામાં ધોરણ - 6 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વર્ગની સંખ્યામાં ઓછામાં ઓછા 20 % વિદ્યાર્થીઓનાં આવેદન ભરવા અને પરીક્ષા અપાવવી .. 4. સંસાધનનો ઉપયોગ 8 % I શાળા ટેકનોલોજી નો ઉપયોગ મધ્યાહન ભોજન પાણી , સૌચાલય અને પુસ્તકાલય ( 2 % ) ( 2 % ) ( 2 % ) સ્વરછતા ( 2 % )


 
શાળા પુસ્તકાલય ( 2 % ) શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 10 પુસ્તકોનું વાચન થાય ..... વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 5 પુસ્તકોનું વાચન થાય ... … . ટેકનોલોજીનો ઉપયોગ ( 2 % ) તમામ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને જાણકારી ... ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને જાણકરી ...

મધ્યાહન ભોજન ( 2 % ) મધ્યાહન ભોજનની નિયમિતતા ... મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ બાળકો લે ... મ.ભો. વખતે વિદ્યાર્થીઓ હાથ - મોં ધોઇ ને જમવા બેશે .. મધ્યાહન ભોજન ( 2 % ) મધ્યાહન ભોજન ગુણવત્તા શિક્ષક દ્વારા ચકાસવામાં આવે . મધ્યાહન ભોજન રસોડું તથા વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વરછ રાખવામાં આવે ..



પાણી , સૌચાલય અને સ્વરછતા ( 2 % ) તમામ બાળકોને પીવાનાં પાણીની ઉપલબ્ધતા .. પાણીની ટાંકી , શૌચાલયની યોગ્ય સામગ્રીથી નિયમિત સફાઇ અને તમામ શૌચાલયમાં પાણીની સુવિધા ... શાળાનાં વિદ્યાર્થીઓની શારીરિક સ્વરછતાની તપાસ . ચાલો , સૌ સાથે મળી આપણી શાળા અને આપણા વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસ તરફ એક અનોખું કદમ માંડીએ ...... આભાર


ગુણોત્સવ 2.0ના પરિણામમાં ઓછામાં ઓછા 10 % નો વધારો કરીએ .... રેડ માંથી યલો તરફ બ્લેક માંથી રેડ યલો તરફ

No comments:

Post a Comment