કોઈપણ વિદ્યાર્થી ના માતા કે પિતાનું અવસાન કોરોના ને કારણે થયેલ હોય તો તેમને આદીત્ય બિરલા કેપીટલ કરફથી
શાળા ના વિદ્યાર્થી માટે રુ ૩૦,૦૦૦ અને કોલેજ માટે રુ ૬૦૦૦૦ સુધીની શીષ્યવ્રુત્તી મળી શકે.
૩૧ જાન્યુઆરી પહેલા અરજી કરવી
અરજીમાટે લીન્ક ક્લીક કરો
Application URL: www.b4s.in/a/ABCC1
Helpline: adityabirlacapital@buddy4study.com ll 011-430-92248 (Ext-268).
Aditya Birla Capital Foundation
Aditya Birla Capital Foundation has launched a COVID Scholarship Program for students who have lost their parent(s) to COVID-19.
Scholarship Amount: Up to ₹30,000 for school students & up to ₹60,000 for college students
Apply before January 31, 2022
https://t.co/OSSbk8UPpY https://t.co/cjzb3WQipA
શિષ્યવૃતિ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃતિ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ કવિઝ આપો અને મેળવો સર્ટિફિકેટ.
સૌથી વધુ કવિઝ આપનારનું માનનીય શિક્ષણ મંત્રીના હસ્તે થશે સન્માન.
No comments:
Post a Comment