Pages

Search This Website

Tuesday, January 31, 2023

ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા

 ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા

Namaste doston aapka swagat hai mere is app Balaji Bageshwar dham per Bageshwar


Namaste doston aapka swagat hai mere is app Balaji Bageshwar dham per

 Bageshwar Dham Sarkar-आजकल बहुत ही लोकप्रिय होता जा रहा है | यहां पर भगवान श्री बालाजी की महिमा बताई जा रही है| बागेश्वर धाम में जो भी श्रद्धालु आता है | उसकी सभी मनोकामनाएं पूरी की जाती है | Bageshwar Dham Chhatarpur MP में एक बहुत ही महत्वपूर्ण पवित्र धार्मिक स्थल माना जाता है | यहां पर श्री हनुमान जी महाराज का एक और स्वरूप श्री Bageshwar Dham Sarkar बालाजी महाराज का एक पवित्र स्थल है | यहां पर श्रद्धालु इनको बागेश्वर बालाजी महाराज के नाम से जानते हैं | यहां पर जो भी श्रद्धालु आते हैं | उनकी सभी मनोकामनाएं पूरी की जाती हैं | यह स्थान छतरपुर शहर में स्थित है यहां पर महाराज श्री धीरेंद्र कृष्ण जी द्वारा लोगों की सभी समस्याओं का समाधान किया जाता है | इसके साथ साथ यहां से श्री राम कथा का लाइव प्रसारण भी किया जाता है | जिसे लोग घर बैठे ऑनलाइन अपने मोबाइल या कंप्यूटर के माध्यम से या ऑनलाइन देख सकते हैं| hamare is app mein aapko sabhi video tatha live darshan ek hi jagah per mil jayegi isliye is app ka Labh lene ke liye Balaji Bageshwar dham app Ko download kijiye aur apne Parivar aur doston ke sath share kijiye dhanyvad. 

Bageshwar Dham all information available here.


बागेश्वर धाम मध्य प्रदेश के छतरपुर जिले में गढ़ा ग्राम में स्थित है, जो स्वयं हनुमान जी के दिव्यता के लिए प्रसिद्ध है। जो बालाजी बागेश्वर धाम के नाम से जाने जाते हैं। धाम के पीठाधीर धीरेंद्र कृष्ण शास्त्री हैं। बागेश्वर धाम में अर्जी लगाने के लिए लाल कपड़े में नारियल बांधकर धाम परिसर में रखना होता है, अगर आप धाम जाकर ऐसा नहीं कर सकते तो अपने घर में स्थित पूजा स्थल पर ऐसा कर सकते हैं. बागेश्वर बालाजी महाराज आप की अर्जी अवश्य सुनेंगे । बालाजी की कृपा से जिन भक्तों की अर्जी लग जाती है उन्हें हर मंगलवार को बालाजी के दरबार में पेशी लगानी होती है और महाआरती में शामिल होकर पेशी पूरी करनी होती है, 

Watch all video from Bageshwar Dham Sarkar.


बागेश्वर धाम मध्य प्रदेश के छतरपुर जिले में गढ़ा ग्राम में स्थित है, जो स्वयं हनुमान जी के दिव्यता के लिए प्रसिद्ध है। जो बालाजी बागेश्वर धाम के नाम से जाने जाते हैं। धाम के पीठाधीर धीरेंद्र कृष्ण शास्त्री हैं। बागेश्वर धाम में अर्जी लगाने के लिए लाल कपड़े में नारियल बांधकर धाम परिसर में रखना होता है, अगर आप धाम जाकर ऐसा नहीं कर सकते तो अपने घर में स्थित पूजा स्थल पर ऐसा कर सकते हैं. बागेश्वर बालाजी महाराज आप की अर्जी अवश्य सुनेंगे । बालाजी की कृपा से जिन भक्तों की अर्जी लग जाती है उन्हें हर मंगलवार को बालाजी के दरबार में पेशी लगानी होती है और महाआरती में शामिल होकर पेशी पूरी करनी होती है, मंगलवार को ही धाम में प्रेत राज दरबार भी लगाया जाता है ।बागेश्वर धाम के दरबार में लगने वाली अर्जी, पूज्य गुरुदेव से मिलना, उनसे परामर्श और मार्गदर्शन लेना बिल्कुल निःशुल्क है।

આજકાલ બાગેશ્વર ધામ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. આ એ જ મંદિર છે, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોની સમસ્યાઓને દૂર કરવા માટે સમાધાન જણાવે છે. જાણો આ મંદિરની અમુક રહસ્યમયી વાતો.


બાગેશ્વર ધામ મંદિરમાં અરજી કરતા સપનામાં આવે છે હનુમાનજી


જાણો, બાગેશ્વર ધામ મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો


સામાન્ય મંદિરોની જેમ અહીં અરજી કરવાની રીત થોડી અલગ છે


બાગેશ્વર ધામ મંદિર અમુક ચમત્કારો માટે જગપ્રસિદ્ધ


ભગવાનની કૃપા મેળવવા અને જીવનને સુખમય બનાવવા માટે લોકો મંદિર જાય છે. ભગવાનની આગળ ગુહાર લગાવે છે કે તેમને ટૂંક સમયમાં દુ:ખમાંથી મુક્તિ મળે. આવુ બાગેશ્વર ધામ મંદિર પણ પોતાના અમુક ચમત્કારો અને રહસ્યમયી ઘટનાઓ માટે જગપ્રસિદ્ધ છે. હાલમાં બાગેશ્વર ધામનુ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં છે. બાગેશ્વર ધામના પ્રસિદ્ધ મંદિરમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હોય છે. ભક્તોની સમસ્યાઓને પહેલા જાણનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા ભક્તો લાખોની સંખ્યામાં બાગેશ્વર ધામ મંદિર પહોંચી રહ્યાં છે.


બાગેશ્વર ધામમાં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન


બાગેશ્વર ધામમાં સ્થિત મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે કોઈ વ્યક્તિ મનોકામના પૂરી કરવા માટે અહીં અરજી કરે છે તો તે ફટાફટ પૂરી થાય છે. મહત્વનું છે કે અહીં હનુમાનજીનુ બાલાજી રૂપ બિરાજમાન છે. પરંતુ તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે અહીં અલગ-અલગ સમસ્યાઓ માટે ત્રણ અલગ રંગના નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જાણો મંદિર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.


જાણો નારિયેળના અલગ-અલગ રંગનુ રહસ્ય


મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જે પણ અરજી કરે છે, તેમની દરેક મનોકામના જલ્દી પૂરી થાય છે. પરંતુ સામાન્ય મંદિરોની જેમ અહીં અરજી કરવાની રીત થોડી અલગ છે. અહીં બાલાજીની સામે પોતાની સમસ્યાને એક કાગળ પર લખીને નારિયેળ પર રાખીને કપડામાં બાંધીને સમર્પિત કરવાની હોય છે. એવુ કહેવામાં આવે છે કે જેવી અરજી થાય છે, તે મુજબ તેવા રંગના કપડામાં અરજી થાય છે.


લાલ રંગમાં થાય છે આ અરજી- નોકરી, કોર્ટ-કચેરી, પ્રોપર્ટી વગેરે સાથે સંબંધિત સમસ્યાઓ માટે લાલ રંગના કપડામાં અરજી કરવામાં આવે છે.

પીળા રંગમાં થાય છે આ અરજી- પરિવારમાં કોઈના લગ્ન થઇ રહ્યાં નથી, અથવા સંબંધ આવતા નથી તો પીળા રંગના કપડામાં અરજી કરવામાં આવે છે.

કાળા રંગમાં થાય છે આ અરજી- એવુ કહેવામાં આવે છે કે જો કોઈ જાતકની સમસ્યા પ્રેત બાધા સાથે જોડાયેલી છે, તો તેની અરજી કાળા રંગના કપડામાં કરવામાં આવે છે.

No comments:

Post a Comment